A bunch of moments from PM Modi’s Assam visit that stood out

April 01st, 05:39 pm

Prime Minister Narendra Modi visited a tea garden in Assam’s Dibrugarh and interacted with the women working there. Walking through the plantation, he briefly joined them in plucking tea leaves and observed their work up close.

પ્રધાનમંત્રીએ આસામના દિબ્રુગઢમાં ઉત્તર-પૂર્વની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) નું ઉદ્ઘાટન કર્યું

February 14th, 07:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢમાં ઉત્તર-પૂર્વની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) નું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વને ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી મળી રહી છે તે અત્યંત ગર્વની બાબત છે, અને તે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી અને કુદરતી આપત્તિઓના સમયે ખૂબ જ મહત્વ ધરાવે છે.

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ આસામની મુલાકાતે

February 13th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતરાણ કરશે, જ્યાં તેઓ લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન જોશે. બપોરે આશરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે પ્રધાનમંત્રી ગુવાહાટીના લચિત ઘાટ ખાતે ₹5,450 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે.

પ્રધાનમંત્રી 20-21 ડિસેમ્બરે આસામની મુલાકાત લેશે

December 19th, 02:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20-21 ડિસેમ્બર દરમિયાન આસામની મુલાકાત લેશે. 20મી ડિસેમ્બરે બપોરે અંદાજે 3 વાગ્યે, પ્રધાનમંત્રી ગુવાહાટી પહોંચશે, જ્યાં તેઓ લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ અને ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનસભાને પણ સંબોધશે.

પ્રધાનમંત્રીએ ગંગા વિલાસ ક્રુઝે દિબ્રુગઢ ખાતે તેની પ્રથમ યાત્રા પૂર્ણ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી

March 01st, 11:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગા વિલાસ ક્રુઝ ડિબ્રુગઢ ખાતે તેની પ્રથમ યાત્રા પૂર્ણ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી શ્રી 28મી એપ્રિલે આસામની મુલાકાત લેશે

April 26th, 07:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી એપ્રિલ 2022ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે લગભગ 11:00 વાગ્યે, તેઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 01:45 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી આસામ મેડિકલ કોલેજ, દિબ્રુગઢ પહોંચશે અને દિબ્રુગઢ કેન્સર હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં, લગભગ બપોરે 3 વાગ્યે, તે દિબ્રુગઢના ખાનિકર મેદાનમાં એક જાહેર સમારોહમાં હાજરી આપશે, જ્યાં તે રાષ્ટ્રને વધુ છ કેન્સર હોસ્પિટલો સમર્પિત કરશે અને સાત નવી કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે.

Development of eastern parts of India is a priority for our Government because that is the way to all-round development: PM Modi

February 05th, 11:47 am



PM dedicates to the nation, Brahmaputra Cracker and Polymer Limited, and wax plant of Numaligarh Refineries Ltd, at Lepetkata near Dibrugarh

February 05th, 11:46 am