મંત્રીમંડળે આંધ્રપ્રદેશ (તિરુપતિ), છત્તીસગઢ (ભિલાઈ), જમ્મુ અને કાશ્મીર (જમ્મુ), કર્ણાટક (ધારવાડ) અને કેરળ (પલક્કડ) માં સ્થાપિત પાંચ ભારતીય ટેકનોલોજી સંસ્થાઓ (IIT) ની શૈક્ષણિક અને માળખાગત ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી
May 07th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે આંધ્રપ્રદેશ (IIT તિરુપતિ), કેરળ (IIT પલક્કડ), છત્તીસગઢ (IIT ભિલાઈ), જમ્મુ અને કાશ્મીર (IIT જમ્મુ) અને કર્ણાટક (HT ધારવાડ) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત પાંચ નવા ILTs ની શૈક્ષણિક અને માળખાગત ક્ષમતા (ફેઝ-`B' બાંધકામ)ના વિસ્તરણને મંજૂરી આપી છે.