રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 24મી જાન્યુઆરીએ સરકારમાં નવનિયુક્ત 61,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિતરીત કરશે
January 23rd, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 18માં રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 61,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિતરીત કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધિત પણ કરશે.