સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યુ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને ટ્રેનના લોકો પાઇલટ્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
January 05th, 08:50 pm
અમે ચિત્ર બદલી રહ્યા છીએ, અમે આપણું નસીબ જાતે લખીશુંપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમો ભારત ટ્રેનમાં વિદ્યાર્થીઓ અને લોકો પાયલોટ સાથે વાતચીત કરી
January 05th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી કરી હતી. તેમની યાત્રા દરમિયાન તેમણે યુવાન મિત્રો સાથે ઉષ્માસભર વાતચીત કરી હતી, જેમણે તેમને પેઇન્ટિંગ્સ અને આર્ટ વર્ક્સની ભેટ આપી હતી.