Let us turn the ambition of BRICS into action and our collective strength into global solutions: PM Modi at the BRICS Business Forum

September 11th, 07:19 pm

At the BRICS Business Forum, PM Modi highlighted India’s growing economic strength, innovation ecosystem and the opportunities it offers global businesses. He called for Make in India, Innovate with India and Scale for the World, while urging BRICS nations to turn their collective strength into global solutions and move forward together to take the world forward.

Prime Minister meets with the President of the Russian Federation on the sidelines of BRICS Summit

September 11th, 05:28 pm

PM Modi met President Vladimir Putin on the margins of the 18th BRICS Summit in New Delhi. The two leaders reviewed progress across trade, defence, energy, space and other key areas, discussed regional and global issues, and reaffirmed their commitment to further strengthen the Special and Privileged Strategic Partnership between India and Russia.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જર્મનીના ચાન્સેલર તરફથી ટેલિફોન કોલ મળ્યો

September 10th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર, મહામહિમ ફ્રેડરિક મર્ઝ તરફથી ટેલિફોન કોલ આવ્યો હતો.

પેરિસમાં સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 06th, 10:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ દરમિયાન વિડિયો કોન્ફરન્સ દ્વારા સભાને સંબોધિત કરી હતી. ફ્રેન્ચ રાજધાનીમાં થઈ રહેલા આ ભવ્ય લોકાર્પણને રેખાંકિત કરતા, પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક ઘટનાને દ્વિપક્ષીય સંબંધો માટે એક પાયાના સ્તંભ તરીકે માન્યતા આપી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે,આ ભવ્ય સ્વામિનારાયણ મંદિર ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં એક નવો માઈલસ્ટોન છે.

પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરી

September 06th, 10:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ દરમિયાન વિડિયો કોન્ફરન્સ દ્વારા સભાને સંબોધિત કરી હતી. ફ્રેન્ચ રાજધાનીમાં થઈ રહેલા આ ભવ્ય લોકાર્પણને રેખાંકિત કરતા, પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક ઘટનાને દ્વિપક્ષીય સંબંધો માટે એક પાયાના સ્તંભ તરીકે માન્યતા આપી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે,આ ભવ્ય સ્વામિનારાયણ મંદિર ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં એક નવો માઈલસ્ટોન છે.

શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 05th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે નોંધ્યું હતું કે આ અવસર કોલેજ અને દેશના શિક્ષણ ક્ષેત્ર બંને માટે ઐતિહાસિક છે કારણ કે અહીં અસંખ્ય પેઢીઓ એકત્રિત થઈ છે. હું સ્થાપક શ્રી રામજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની દ્રષ્ટિને નમન કરું છું, શ્રી મોદીએ ટાંક્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો

September 05th, 07:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે નોંધ્યું હતું કે આ અવસર કોલેજ અને દેશના શિક્ષણ ક્ષેત્ર બંને માટે ઐતિહાસિક છે કારણ કે અહીં અસંખ્ય પેઢીઓ એકત્રિત થઈ છે. હું સ્થાપક શ્રી રામજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની દ્રષ્ટિને નમન કરું છું, શ્રી મોદીએ ટાંક્યું હતું.

બેલ્જિયમના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત અંગે ભારત-બેલ્જિયમ સંયુક્ત નિવેદન

September 03rd, 02:48 pm

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર, બેલ્જિયમ સામ્રાજ્યના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બાર્ટ ડિ વર (H.E. Mr. Bart De Wever), 2-4 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. બેલ્જિયમના પ્રધાનમંત્રી સાથે બેલ્જિયમના સંરક્ષણ અને વિદેશ વેપાર મંત્રી, મહામહિમ શ્રી થિયો ફ્રેન્કન (H.E. Mr. Theo Francken) અને અધિકારીઓ તથા બિઝનેસ લીડર્સનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું છે. ફેબ્રુઆરી 2025 માં પદ સંભાળ્યા પછી પ્રધાનમંત્રી ડિ વરની આ પ્રથમ ભારત મુલાકાત છે.

બેલ્જિયમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

September 03rd, 01:00 pm

બેલ્જિયમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

પ્રધાનમંત્રીની રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

August 31st, 09:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન પર રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. બે નેતાઓ અગાઉ ડિસેમ્બર 2025માં 23મી વાર્ષિક સમિટ માટે દિલ્હીમાં મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ મોદીએ આર્મેનિયા રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

August 31st, 03:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને આર્મેનિયા રિપબ્લિકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નિકોલ પાશિન્યાને આજે કિર્ગિઝ રિપબ્લિકના બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન મુલાકાત કરી હતી. આ વર્ષે જૂનમાં આર્મેનિયામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ પછી પ્રધાનમંત્રી પાશિન્યાનની પુનઃનિમણૂક થયા બાદ પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી પાશિન્યાન વચ્ચેની આ પ્રથમ બેઠક હતી.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

August 30th, 01:30 pm

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીના પ્રસ્થાન નિવેદનનો મૂળપાઠ

August 29th, 08:45 am

રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર, હું 29-30 ઓગસ્ટના રોજ તાશ્કંદની રાજ્ય મુલાકાતે જઈશ. તાજેતરના વર્ષોમાં, ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકની મુલાકાતે

August 27th, 05:14 pm

ઉઝબેકિસ્તાનના પ્રમુખ શવકાત મિર્ઝિયોયેવના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 29-30 ઓગસ્ટ દરમિયાન ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ પ્રમુખ મિર્ઝિયોયેવ સાથે ડેલિગેશન-લેવલની વાટાઘાટો કરશે, જે વિકસિત ભારત 2047 અને ઉઝબેકિસ્તાન-2030 ના સહિયારા વિકાસલક્ષી વિઝનને આગળ વધારશે. બાદમાં, કિર્ગિઝ રિપબ્લિકના પ્રમુખ સાદિર ઝાપારોવના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 31 ઓગસ્ટ – 1 સપ્ટેમ્બર 2026 દરમિયાન 26મી SCO સમિટમાં ભાગ લેવા માટે બિશકેક પ્રવાસ કરશે. તેઓ 6ઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.

ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 21st, 09:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું

August 21st, 08:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

August 20th, 09:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશી બાબતો તેમજ ગવર્નન્સ (સુશાસન) સાથે સંકળાયેલા મંત્રાલયો અને વિભાગોના ભવિષ્યના કાર્યસૂચિ અંગે ચર્ચા કરી હતી.

જાપાનના સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

August 20th, 09:04 pm

ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ

August 15th, 04:44 pm

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં, તેમણે છેલ્લા 12 વર્ષમાં ઉત્પાદન, ડિજિટલ વિકાસ અને નાગરિકોને સેવા પહોંચાડવા જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનું વિગતવાર વર્ણન કર્યું. રાષ્ટ્રીય લક્ષ્યોને હાંસલ કરવા માટે તેમણે સાત મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ કરતી પરિવર્તનકારી ‘સપ્તધારા’નું પણ અનાવરણ કર્યું.

પરિવર્તનના 12 વર્ષ: પ્રધાનમંત્રી મોદીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો

August 15th, 01:18 pm

પોતાના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્પાદન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત સુવિધાઓ, ઊર્જા સુરક્ષા, યુવા સશક્તિકરણ, નવીનતા, સામાજિક સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની રૂપરેખા આપતા છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં આવેલા પર પ્રકાશ પાડ્યો હતો.