પ્રધાનમંત્રીએ ગુજરાતી કવિ દાદુદાન ગઢવીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

April 27th, 04:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી ભાષાના પ્રખ્યાત કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.