પ્રધાનમંત્રીએ દાદી રતન મોહિનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો

April 08th, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્માકુમારીઓના આદરણીય આધ્યાત્મિક નેતા દાદી રતન મોહિનીજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમને પ્રકાશ, જ્ઞાન અને કરુણાના દીવાદાંડી તરીકે યાદ કરવામાં આવશે.