'વંદે માતરમ' ની ભાવના ભારતની શાશ્વત ચેતના સાથે જોડાયેલી છે: મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી
October 26th, 11:30 am
આ મહિનાની મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે છઠ પૂજા ઉત્સવ, પર્યાવરણીય સંરક્ષણ, ભારતીય શ્વાનની જાતિઓ, ભારતીય કોફી, આદિવાસી સમુદાયના નેતાઓ અને સંસ્કૃત ભાષાના મહત્વ જેવા રસપ્રદ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો.INS વિક્રાંત પર સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
October 20th, 10:30 am
આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે, આ ક્ષણ યાદગાર છે, આ દ્રશ્ય અદ્ભુત છે. આજે, એક તરફ મારી પાસે વિશાળ સમુદ્ર છે, અને બીજી તરફ, ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ છે. આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ, અનંત આકાશ છે, અને બીજી બાજુ, આ વિશાળ, પ્રચંડ INS વિક્રાંત, જે અનંત શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોનો આ પ્રકાશ, એક રીતે, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા છે. આ આપણી અલૌકિક દીપ માળાઓ છે. હું ભાગ્યશાળી છું કે હું નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે દિવાળીના આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર દિવાળીની ઉજવણી કરી
October 20th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે INS વિક્રાંત પર દિવાળી ઉજવણી દરમિયાન સશસ્ત્ર દળોના જવાનોને સંબોધન કર્યું. આ દિવસને એક અદ્ભુત દિવસ, એક અદ્ભુત ક્ષણ અને એક અદ્ભુત દૃશ્ય ગણાવતા, શ્રી મોદીએ એક તરફ વિશાળ સમુદ્ર અને બીજી તરફ ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, ત્યાં બીજી તરફ અનંત શક્તિના પ્રતીક INS વિક્રાંતની અપાર બહાદુરી પ્રદર્શિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમુદ્ર પર સૂર્યપ્રકાશનો પ્રકાશ દિવાળી દરમિયાન બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દીવા જેવો છે, જે દીવાઓની દિવ્ય માળા બનાવે છે. તેમણે ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે આ દિવાળી ઉજવવાનો પોતાનો લ્હાવો વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ સીઆરપીએફના જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
July 27th, 09:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CRPFના તમામ કર્મચારીઓને તેમની સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, CRPFના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની ફરજ, હિંમત અને અડગ પ્રતિબદ્ધતા દ્વારા પોતાની છાપ છોડી છે.પ્રધાનમંત્રીએ CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
July 27th, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું છે કે તેમનું અતૂટ સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની અવિરત સેવા ખરેખર પ્રશંસનીય છે.PM Modi addresses public meetings in Madhya Pradesh’s Satna, Chhatarpur & Neemuch
November 09th, 11:00 am
The political landscape in Madhya Pradesh is buzzing as Prime Minister Narendra Modi takes centre-stage with his numerous campaign rallies ahead of the assembly election. Today, the PM addressed huge public gatherings in Satna, Chhatarpur & Neemuch. PM Modi said, “Your one vote has done such wonders that the courage of the country’s enemies has shattered. Your one vote is going to form the BJP government here again. Your one vote will strengthen Modi in Delhi.”પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.રોજગાર મેળા અંતર્ગત, પ્રધાનમંત્રી શ્રી 28મી ઓગસ્ટે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે
August 27th, 07:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી ઑગસ્ટ, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે નિયુક્ત લોકોને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી શ્રીએ CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
July 27th, 06:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ બહાદુર CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું છે કે આપણા દેશની સુરક્ષા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ 84મી CRPF ડે પરેડ માટે CRPFની પ્રશંસા કરી
March 26th, 10:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CRPF કેમ્પ, જગદલપુર, છત્તીસગઢ ખાતે પ્રભાવશાળી અને ઊર્જાસભર 84મી CRPF ડે પરેડ માટે CRPFની પ્રશંસા કરી છે.ભારત લોકશાહીની માતા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી
October 29th, 10:30 pm
પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી છે જેમાં વિશ્વનાથ ધામ અને જ્ઞાનવાપીની સુરક્ષા માટે તૈનાત CRPF ટુકડીએ 75,000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રયાસને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યો હતો.પીએમએ CRPF જવાનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપી
July 27th, 09:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ CRPF જવાનો અને તેમના પરિવારજનોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
April 13th, 08:01 pm
ગૃહ મંત્રી શ્રી અમિત શાહજી, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબેજી, ગૃહ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ, એર સ્ટાફના વડા, ઝારખંડના ડીજીપી, એનડીઆરએફના ડીજી, આઈટીબીપીના ડીજી, સ્થાનિક વહીવટીતંત્રના સાથીઓ, અમારી સાથે જોડાયેલા તમામ બહાદુર જવાનો, કમાન્ડો, પોલીસકર્મીઓ, અન્ય સાથી ગણ,પ્રધાનમંત્રી શ્રી મોદીએ દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે વાતચીત કરી
April 13th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હવાઇ દળ-IAF, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિક સમાજના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેઓ દેવઘરમાં કૅબલ કાર અકસ્માતમાં બચાવ કામગીરીમાં સામેલ હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબે, કેન્દ્રીય ગૃહ સચિવ, સૈન્ય વડા, ચીફ ઓફ એર સ્ટાફ, એનડીઆરએફના ડીજી, ITBPના ડીજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.Parivarvadi groups looted poor's ration, BJP ended their game: PM Modi in Barabanki
February 23rd, 12:44 pm
Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”PM Modi campaigns in Uttar Pradesh’s Barabanki and Kaushambi
February 23rd, 12:40 pm
Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”We are committed to free Tea, Tourism and Timber from the controls of mafia: PM Modi in Siliguri
April 10th, 12:31 pm
Addressing a massive rally ahead of fifth phase of election in West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today said, “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the power of ‘Sonar Bangla’.”PM Modi addresses public meetings at Siliguri and Krishnanagar, West Bengal
April 10th, 12:30 pm
PM Modi addressed two mega rallies ahead of fifth phase of election in West Bengal’s Siliguri and Krishnanagar. “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the strength of ‘Sonar Bangla’,” he said in Siliguri rally.મન કી બાત 2.0ના 21મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.02.2021)
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.