પ્રધાનમંત્રીએ સિક્કિમના નામચીમાં ટનલ ધસી પડવાથી થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
July 21st, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના નામચીમાં નિર્માણાધીન ટનલ ધસી પડવાથી થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી.પ્રધાનમંત્રીએ શ્રીમતી ચેન્નમ્માજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો
July 18th, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી દેવગૌડાજીના પત્ની શ્રીમતી ચેન્નમ્માજીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું કે શ્રીમતી ચેન્નમ્મા જી તેમની નમ્રતા અને સમાજ સેવા પ્રત્યેના જુસ્સા માટે પ્રશંસા પામ્યા હતા.પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
July 18th, 07:13 pm
પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં હોડી પલટી જવાથી થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
July 13th, 09:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં હોડી પલટી જવાથી થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો
July 12th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત પાર્શ્વગાયિકા એસ. જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 12th, 09:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયિકા એસ. જાનકી અમ્માનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ વિયેતનામના ફૂ ક્વોક નજીક ભારતીય નાગરિકોની બોટ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
July 11th, 06:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના ફૂ ક્વોક નજીક ભારતીય નાગરિકો સાથે થયેલી દુઃખદ બોટ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રી કર્ણાટકના કારવારમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
July 09th, 02:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.પ્રધાનમંત્રીએ પાંડવાણી ગાયિકા તીજન બાઈજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 05th, 12:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાંડવાણી ગાયિકા તીજન બાઈજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમના શાનદાર પ્રદર્શન દ્વારા, તીજનબાઈજીએ છત્તીસગઢની પાંડવાણી લોક કલાને વિશ્વભરમાં એક અનોખી ઓળખ આપી હતી.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
July 02nd, 04:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં પથ્થરની ખાણમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું, એમ શ્રી મોદીએ કહ્યું.પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 01st, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રીમતી વિજયા મહેતાજી આધુનિક મરાઠી રંગભૂમિના પ્રણેતા હતા, જે તેમની સર્જનાત્મકતા અને કલાત્મક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેમના કાર્યે અભિનેતાઓ, દિગ્દર્શકો અને રંગભૂમિપ્રેમીઓની અનેક પેઢીઓને પ્રેરણા આપી છે.પ્રધાનમંત્રીએ કોલકાતામાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
June 25th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
June 25th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં વિનાશક ધરતીકંપોને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. ભારતના લોકો વતી સંવેદના વ્યક્ત કરતા, શ્રી મોદીએ ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી અને આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે એકતા વ્યક્ત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કતારના અમીરનો ફોન આવ્યો
June 23rd, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલ-થાનીનો ફોન આવ્યો હતો.પ્રધાનમંત્રીએ લખનૌમાં અગ્નિકાંડમાં થયેલી જાનહાનિ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
June 22nd, 06:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં સર્જાયેલી અગ્નિકાંડની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ શ્રીમતી ભાવનાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
June 22nd, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલના પત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
June 21st, 10:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઉંડુ દુઃખ વ્યક્ત કર્યું છે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પરભણીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
June 20th, 06:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પરભણીમાં એક દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન રોબર્ટ એ. એફ. થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો
June 18th, 05:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રોબર્ટ એ. એફ. થર્મના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ પર પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
June 17th, 04:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપથી સાજા થવા માટે પણ કામના કરી છે.