પ્રધાનમંત્રી માલદીવના રાષ્ટ્રપતિને મળ્યા
July 25th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુને માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં મળ્યા. મુલાકાત પહેલા, રાષ્ટ્રપતિ મુઇઝુએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને રિપબ્લિક સ્ક્વેર પર તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ મુલાકાત ઉષ્માભરી અને બંને રાષ્ટ્રો વચ્ચેની ઊંડી મિત્રતાની પુષ્ટિ કરતી હતી.માલદીવના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 25th, 06:00 pm
સૌ પ્રથમ, બધા ભારતીયો વતી, હું રાષ્ટ્રપતિજી અને માલદીવના લોકોને સ્વતંત્રતાના 60 વર્ષની ઐતિહાસિક વર્ષગાંઠ પર મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય
April 05th, 11:30 am
આજે રાષ્ટ્રપતિ દિસાનાયકના હસ્તે મને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. આ એવોર્ડ માત્ર મારું સન્માન જ નથી કરતો, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન પણ કરે છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મૈત્રીનું સન્માન છે.ભારત અને માલ્દિવ્સઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન
October 07th, 02:39 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુ 7 ઓક્ટોબર, 2024નાં રોજ મળ્યાં હતાં અને દ્વિપક્ષીય સંબંધોનાં સંપૂર્ણ ક્ષેત્રની વિસ્તૃત સમીક્ષા કરી હતી, ત્યારે બંને દેશોએ તેમનાં ઐતિહાસિક ગાઢ અને વિશેષ સંબંધોને ગાઢ બનાવવામાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી, જેણે બંને દેશોનાં લોકોનાં ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.