Cabinet approves integration and continuation of two schemes under umbrella scheme SARTHAK-PDS

May 27th, 02:53 pm

The Cabinet Committee on Economic Affairs (CCEA), chaired by PM Modi, has approved the continuation of SARTHAK PDS as an umbrella scheme with a Central outlay of ₹25,530 crore. Equipped with advanced technologies such as AI, ML, NLP and Blockchain, the scheme aims to ensure last-mile service delivery, minimize leakages and strengthen the nation’s commitment to food security under the NFSA.

Prime Minister urges citizens to take precautions amid soaring temperatures across India

May 27th, 11:21 am

The Prime Minister, Shri Narendra Modi has urged citizens across the country to take all possible precautions amid soaring temperatures being witnessed in different parts of India.

Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!

May 05th, 02:00 pm

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, May 31st. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

પ્રધાનમંત્રીએ સત્ય અને ખંતના મૂલ્યને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

May 05th, 09:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અથાક પરિશ્રમ અને સત્યના માર્ગે ચાલીને મેળવેલી સફળતા ટકાઉ હોય છે. તેમણે નોંધ્યું હતું કે આવી સફળતા માત્ર આત્મવિશ્વાસ જ નથી વધારતી પરંતુ મનને ઊંડો સંતોષ પણ આપે છે.

પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને ડિજિટલ વસ્તી ગણતરી 2027માં ભાગ લેવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કર્યો.

April 26th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, પીએમ મોદીએ પરમાણુ અને પવન ઉર્જા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભગવાન બુદ્ધના ઉપદેશો, બીટિંગ રિટ્રીટ સમારોહ, પ્રકૃતિ સંરક્ષણ, વાંસ ક્ષેત્ર, પ્રાચીન ગ્રંથો અને ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરી. પીએમએ ચાલુ ડિજિટલ સેન્સસ અભિયાન વિશે પણ વાત કરી અને દરેકને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો.

26 એપ્રિલ2026 ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો.

April 25th, 08:30 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.

હાવડામાં પ્રધાનમંત્રી મોદીના રોડશોમાં જંગી જનમેદની પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે રેકોર્ડબ્રેક વિજયનો સંકેત આપે છે

April 23rd, 07:30 pm

પશ્ચિમ બંગાળના હાવડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડશોમાં સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ જબરદસ્ત પ્રતિસાદ કેન્દ્રમાં ભાજપના સર્વસમાવેશક શાસનની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે, જે TMC ના 15 વર્ષના જનવિરોધી શાસનથી વિપરીત છે.

પ્રધાનમંત્રીએ શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવા અને ચારધામ યાત્રાના પ્રારંભ પર શુભેચ્છાઓ પાઠવી

April 22nd, 11:28 am

પ્રધાનમંત્રીએ આજે દેવભૂમિ ઉત્તરાખંડમાં શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવાના શુભ પ્રસંગે ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી હતી, જે આ વર્ષની ચારધામ યાત્રાની શરૂઆત છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યાત્રા માટે ઉત્તરાખંડ આવતા તમામ યાત્રાળુઓને સંબોધિત પત્ર દ્વારા પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

Huge turnout at PM Modi’s Nagercoil roadshow signals rising support for BJP-NDA across Tamil Nadu

April 15th, 05:32 pm

Prime Minister Narendra Modi’s roadshow in Nagercoil, Tamil Nadu, saw enthusiastic participation from people across sections of society. The overwhelming response reflects growing acceptance of the BJP-NDA’s inclusive governance and points to a shifting political mood in the state.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

April 05th, 09:56 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર,26મી એપ્રિલ તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે 140 કરોડ ભારતીયોની એકતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

March 29th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષ વિશે વાત કરી અને કટોકટીને દૂર કરવા માટે એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને ફક્ત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પર આધાર રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ જ્ઞાન ભારતમ સર્વે, રમતગમત અને તંદુરસ્તી, જળ સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સૌર ઉર્જા જેવા મુખ્ય વિષયો પર પણ વાત કરી.

29માર્ચ 2026 ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો

March 28th, 09:00 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.

પ્રધાનમંત્રીએ નિશ્ચય, ધૈર્ય અને આત્મવિશ્વાસના મૂલ્યો પ્રકાશિત કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

March 09th, 09:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયાએ સાબિત કર્યું છે કે જીવનમાં સફળતા માટે દૃઢ નિશ્ચય, ધૈર્ય અને આત્મવિશ્વાસનો સંગમ જરૂરી છે. તેમણે કહ્યું કે આ વિજય એ પણ દર્શાવે છે કે યોગ્ય દિશામાં સખત મહેનત કરીને દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ જન ઔષધિ દિવસ 2026 પર શુભેચ્છાઓ પાઠવી

March 07th, 10:15 am

જન ઔષધિ દિવસ 2026ના અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (PMBJP) થી સકારાત્મક રીતે પ્રભાવિત થયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલ દરેક નાગરિકને પોષણક્ષમ ભાવે સારી ગુણવત્તાની દવાઓ મળે તે સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું, જન ઔષધિ કેન્દ્રો દ્વારા, અસંખ્ય પરિવારો આરોગ્ય સંભાળ ખર્ચમાં બચત કરી રહ્યા છે અને યોગ્ય સારવાર મેળવી રહ્યા છે.

AI સફળતાઓથી લઈને T20 વર્લ્ડ કપ સુધી, PM મોદીએ મન કી બાતમાં ભારતનો ઉદય દર્શાવ્યો.

February 22nd, 11:30 am

આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાના અનુભવો વિશે વાત કરી. તેમણે ભારતીય મૂળના ક્રિકેટરો, અંગદાન, નદી ઉત્સવો, ડિજિટલ સલામતી, પરીક્ષા પે ચર્ચા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 'રાજાજી ઉત્સવ' ઉજવવામાં આવશે. પીએમએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને પણ શ્રદ્ધાંજલિ આપી, નારી શક્તિ સાથેના તેમના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો.

22 ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો.

February 21st, 09:00 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.

વિશ્વ રેડિયો દિવસ લોકોના વિશ્વસનીય અવાજની ઉજવણી વિશે છે: પ્રધાનમંત્રી

February 13th, 12:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ રેડિયો દિવસ એક એવા માધ્યમની ઉજવણી વિશે છે જે દૂરના ગામડાઓમાં હોય કે ધમધમતા શહેરોમાં, લોકો માટે એક વિશ્વસનીય અવાજ છે. શ્રી મોદીએ કહ્યું કે વર્ષોથી રેડિયોએ સમયસર માહિતી પૂરી પાડી છે, પ્રતિભાને પોષી છે અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસ પર તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી

January 26th, 08:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પહેલા મતદાનથી લઈને સ્ટાર્ટઅપ ઈન્ડિયા સુધી, પીએમ મોદીએ 'મન કી બાત'માં ભારતના યુવાનોની ઉજવણી કરી

January 25th, 11:30 am

આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર 'મન કી બાત'ના પહેલા એપિસોડમાં, પીએમ મોદીએ મતદાનના મહત્વ પર ભાર મૂક્યો અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી. તેમણે સ્ટાર્ટઅપ્સ, જળ સંરક્ષણ, ગુણવત્તા, સંસ્કૃતિ અને તહેવારો તેમજ સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ આવતા મહિને યોજાનારી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ વિશે પણ વાત કરી, જેમાં વિશ્વભરના નિષ્ણાતો ભાગ લેશે.

25 જાન્યુઆરી, 2026ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો.

January 24th, 09:00 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.