પ્રધાનમંત્રીએ સર છોટુ રામ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી

November 24th, 02:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સર છોટુ રામ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.