પ્રધાનમંત્રીએ શ્રી ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

September 20th, 05:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ચરણજીત સિંહ ચન્ની જીને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.