પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ વદરાડમાં શાકભાજી માટેનાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની મુલાકાત લીધી
January 17th, 05:24 pm
પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાં વદરાડમાં શાકભાજી માટેનાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની મુલાકાત લીધી હતી.