કેબિનેટે સતત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ કવરેજની સુવિધા માટે 12,980 કરોડ રૂપિયાની સોવરિન ગેરંટી સાથે ‘ભારત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ’ (BMI પૂલ) બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી

April 18th, 03:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે સતત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ કવરેજની સુવિધા માટે 12,980 કરોડ રૂપિયાની સોવરિન ગેરંટી સાથે સ્થાનિક વીમા પૂલ, એટલે કે ‘ભારત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ’ (BMI પૂલ) બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ પૂલ સુનિશ્ચિત કરે છે કે ભારતીય વ્યાપાર કોઈપણ આંતરરાષ્ટ્રીય મૂળથી ભારતીય બંદરો અને તેનાથી ઉલટું કાર્ગો લઈ જતા જહાજો માટે સસ્તું વીમો મેળવવાનું ચાલુ રાખે, ભલે તે અસ્થિર મેરીટાઇમ કોરિડોરમાંથી પસાર થતા હોય.

આસામમાં વિવિધ વિકાસ યોજનાઓની પહેલ હાથ ધરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 18th, 12:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’ નો શુભારંભ કર્યો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો

February 18th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.