Cabinet approves 4-lane road project in Bihar worth Rs.3,822.31 crore

September 24th, 03:07 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the 4-lane Sahebganj-Areraj-Bettiah road project in Bihar at Rs. 3,822.31 crore. The project will improve access to key heritage and Buddhist sites, strengthening the Buddhist circuit and tourism in Bihar. It will also improve employment opportunities, boosting regional growth.

મંત્રીમંડળે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા-રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શન (177 કિમી) ને કુલ 3,169 કરોડ રૂપિયાના ખર્ચે ડબલિંગ ને મંજૂરી આપી

September 10th, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર - દુમકા - રામપુરહાટ સિંગલ રેલ્વે લાઇન સેક્શન (177 કિમી) ના ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ રૂ. 3,169 કરોડ (આશરે) થશે.

મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે

September 10th, 03:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોર બિહારના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી છે, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.400 કિમી છે અને કુલ મૂડી ખર્ચ રૂ. 4447.38 કરોડ છે.

કેબિનેટે ઓડિશામાં 8307.74 કરોડ રૂપિયાના મૂડી ખર્ચે હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ કેપિટલ રિજન રિંગ રોડ (ભુવનેશ્વર બાયપાસ, 110.875 કિમી)ના બાંધકામને મંજૂરી આપી

August 19th, 03:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઓડિશામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ કેપિટલ રિજન રિંગ રોડ (ભુવનેશ્વર બાયપાસ - 110.875 કિમી)ના કુલ મૂડી ખર્ચ રૂ. 8307.74 કરોડના બાંધકામને મંજૂરી આપી છે.

Cabinet approves development of Green Field Airport at Kota-Bundi (Rajasthan) at an estimated cost of Rs.1507.00 Crore

August 19th, 03:13 pm

The Cabinet Committee on Economic Affairs chaired by PM Modi has approved the development of Green Field Airport at Kota-Bundi in Rajasthan worth Rs.1507.00 Crore. The project aimed at addressing the anticipated traffic growth in the region includes construction of a Terminal Building spanning an area of 20,000 sqm capable of handling 1000 Peak Hour Passengers (PHP).

ઝારિયા કોલફિલ્ડમાં આગ, ભૂસ્ખલન અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે સુધારેલા ઝારિયા માસ્ટર પ્લાનને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી

June 25th, 03:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ઝારિયા કોલફિલ્ડમાં આગ, જમીન ભૂસ્ખલન અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન સંબંધિત મુદ્દાઓને સંબોધવા માટે સુધારેલા ઝારિયા માસ્ટર પ્લાન (JMP)ને મંજૂરી આપી છે. સુધારેલી યોજનાના અમલીકરણ માટે કુલ નાણાકીય ખર્ચ રૂ. 5,940.47 કરોડ છે. તબક્કાવાર અભિગમ એ સુનિશ્ચિત કરશે કે આગ અને ભૂસ્ખલનનું સંચાલન અને અસરગ્રસ્ત પરિવારોનું પુનર્વસન સૌથી સંવેદનશીલ સ્થળોએ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે.

મંત્રીમંડળે વીજ ક્ષેત્રને કોલસાની ફાળવણી માટે સુધારેલી શક્તિ (ભારતમાં પારદર્શક રીતે કોલસાનો ઉપયોગ અને ફાળવણી માટેની યોજના) નીતિને મંજૂરી આપી

May 07th, 12:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કેન્દ્રીય ક્ષેત્ર/રાજ્ય ક્ષેત્ર/સ્વતંત્ર વીજ ઉત્પાદકો (IPPs)ના થર્મલ પાવર પ્લાન્ટ્સને નવા કોલસા જોડાણો આપવાને મંજૂરી આપી છે. સુધારેલી શક્તિ નીતિ હેઠળ નીચેની બે વિન્ડો પ્રસ્તાવિત કરવામાં આવી છે:

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના- ઝડપી સિંચાઈ લાભ કાર્યક્રમ (PMKSY-AIBP) હેઠળ બિહારના કોસી મેચી આંતર-રાજ્ય લિંક પ્રોજેક્ટને મંજૂરી આપી

March 28th, 04:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ આજે જલ શક્તિ મંત્રાલયની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સંતુલિત સિંચાઈ લાભ કાર્યક્રમ (પીએમકેએસવાય-એઆઈબીપી) હેઠળ બિહારના કોસી મેચી ઇન્ટ્રા-સ્ટેટ લિન્ક પ્રોજેક્ટને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.

મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપ-વે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી (12.4 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી

March 05th, 03:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી 12.4 કિલોમીટર લાંબી રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 2,730.13 કરોડ છે.

મંત્રીમંડળે નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પરવતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી

March 05th, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર)ની લંબાઈ ધરાવતા 12.9 કિલોમીટરના રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર રૂ. 4,081.28 કરોડનાં કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે.

કેબિનેટે 2025-26 સીઝન માટે કાચા શણ માટે લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP) મંજૂરી આપી

January 22nd, 03:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણનાં લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP)ને મંજૂરી આપી છે.

મંત્રીમંડળે દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવા નવોદય વિદ્યાલયોની સ્થાપના કરવા માટે મંજૂરી આપી

December 06th, 08:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ નવોદય વિદ્યાલય યોજના (કેન્દ્રીય ક્ષેત્રની યોજના) હેઠળ દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવોદય વિદ્યાલય (એનવી) સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ 28 એનવીની સૂચિ જોડવામાં આવી છે.

Cabinet approves opening of 85 new Kendriya Vidyalayas KVs under civil defence sector

December 06th, 08:01 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by Prime Minister Narendra Modi approved opening of 85 new Kendriya Vidyalayas under Civil/Defence sector across the country and expansion of one existing KV i.e. KV Shivamogga, District Shivamogga, Karnataka to facilitate increased number of Central Government employees by adding two additional Sections in all the classes under the Kendriya Vidyalaya Scheme (Central Sector Scheme).

કેબિનેટે માર્કેટિંગ સિઝન 2025-26 માટે રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)ને મંજૂરી આપી

October 16th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ ફરજિયાત રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી છે.

કેબિનેટે જુલાઈ, 2024થી ડિસેમ્બર, 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી

October 09th, 03:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તેના વર્તમાન સ્વરૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણ યોજનાઓ વગેરે સહિત સરકારની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024થી અને ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

Media and Entertainment sector poised for a Significant Leap

September 18th, 04:24 pm

The Union Cabinet has approved the establishment of the National Centre of Excellence (NCoE) for Animation, Visual Effects, Gaming, Comics, and Extended Reality (AVGC-XR) in Mumbai. This initiative aims to enhance skill development, research, and innovation in the AVGC-XR sector, fostering startups and positioning India as a global content hub. It aligns with the Atmanirbhar Bharat initiative, boosting employment and enhancing India's soft power in the media and entertainment industry.

ખેડૂતો માટે અનોખા પેકેજની જાહેરાત

June 28th, 04:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) દ્વારા આજે કુલ રૂ. 3,70,128.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે આવિષ્કારી યોજનાઓના અનન્ય પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના સમૂહ ટકાઉક્ષમ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોની એકંદર સુખાકારી અને આર્થિક સુધારણા પર કેન્દ્રિત છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વેગ લાવશે, કુદરતી/જૈવિક ખેતીને મજબૂત બનાવશે, જમીનની ઉત્પાદકતાને પુનર્જીવિત કરશે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે.

સરકારે નિકાસકારો તેમજ બેંકોને સહકાર આપવા માટે 5 વર્ષમાં ECGC લિમિટેડમાં રૂ. 4,400 કરોડના રોકાણને મંજૂરી આપી

September 29th, 04:18 pm

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં સરકારે નિકાસ ક્ષેત્રને વધારે વેગવાન બનાવવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે. આ પ્રયાસોને આગળ ધપાવતા સરકારે આજે, ECGC લિમિટેડ (અગાઉ ભારતીય નિકાસ ધીરાણ બાંયધરી નિગમ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)માં વધુ રૂપિયા 4,400 કરોડના મૂડી ઉમેરાની મંજૂરી આપી દીધી છે. આવનારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે, નાણાકીય વર્ષ 2021-2022થી નાણાકીય વર્ષ 2025-2026 સુધીમાં આ મૂડી ઉમેરો કરવામાં આવશે. મંજૂરી આપવામાં આવેલા મૂડી ઉમેરાની સાથે સાથે, ઇનિશિઅલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી ECGCની લિસ્ટિંગની પ્રક્રિયા સાથે યોગ્ય તાલમેલ બેસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાથી તેના કારણે નિકાસને વધારે સહકાર આપવા માટે ECGCની સ્વીકૃત ક્ષમતામાં વધારો થશે.

કેન્દ્રીય મંત્રીમંડળે બજાર સિઝન 2022-23 માટે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી

September 08th, 02:49 pm

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રવિ બજાર સિઝન 2022-23 (આરએમએસ) માટે તમામ અધિદિષ્ટ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે.

Cabinet approves Minimum Support Prices (MSP) for Rabi Crops for marketing season 2021-22

September 21st, 07:10 pm

The Cabinet Committee on Economic Affairs (CCEA) chaired by the Prime Minister Shri Narendra Modi has approved the increase in the Minimum Support Prices (MSPs) for all mandated Rabi crops for marketing season 2021-22. This increase in MSP is in line with the recommendations of Swaminathan Commission.