પ્રધાનમંત્રીએ બુદ્ધ પૂર્ણિમાની સૌને શુભેચ્છા પાઠવી
May 12th, 08:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;ઈન્ટરનેશનલ એક્સ્પો-2023ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 18th, 11:00 am
કેબિનેટમાં મારા સહયોગી જી. કિશન રેડ્ડીજી, મીનાક્ષી લેખીજી, અર્જુન રામ મેઘવાલજી, લૂવર મ્યુઝિયમના ડાયરેક્ટર મેન્યુઅલ રાબેતેજી, વિશ્વના વિવિધ દેશોના મહેમાનો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો, આપ સૌને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે, મ્યુઝિયમ વિશ્વના દિગ્ગજ લોકો અહીં એકઠા થયા છે. આજનો પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું
May 18th, 10:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે નોર્થ અને સાઉથ બ્લોકમાં આગામી નેશનલ મ્યુઝિયમના વર્ચ્યુઅલ વોકથ્રુનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ટેકનો મેળા, કન્ઝર્વેશન લેબ અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની વર્ષની થીમ 'મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઈંગ' સાથે કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી
May 05th, 10:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રીએ કુશીનગર ખાતે મહાપરિનિર્વાણ સ્તૂપમાં પ્રાર્થના કરી
May 16th, 07:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે મહાપરિનિર્વાણ સ્તૂપમાં પ્રાર્થના કરી હતી. આજે અગાઉ, પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના જન્મસ્થળ નેપાળના લુમ્બિનીની મુલાકાત લીધી હતી અને માયા દેવી મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમણે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદુર દેઉબાએ લુમ્બિની મઠના ક્ષેત્રમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કરી હતી. શ્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં પણ હાજરી આપી હતી.પ્રધાનમંત્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત (મે 16, 2022)
May 16th, 06:20 pm
નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 મે, 2022ના રોજ, બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર સાથે, નેપાળના લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી તરીકે, શ્રી નરેન્દ્ર મોદીની નેપાળની આ પાંચમી અને લુમ્બિનીની પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રીએ બુદ્ધ પૂર્ણિમા પર ભગવાન બુદ્ધના સિદ્ધાંતોને યાદ કર્યા
May 16th, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના સિદ્ધાંતોને યાદ કર્યા છે અને બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તેમને પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની લુમ્બિની, નેપાળની મુલાકાત (મે 16, 2022) લેશે
May 12th, 07:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 મે 2022ના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લેશે. 2014 પછી પ્રધાનમંત્રી શ્રીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે.બુદ્ધ પૂર્ણિમાએ વેસક દિનની વર્ચ્યુઅલ ઉજવણીઓ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 26th, 09:58 am
Prime Minister Shri Narendra Modi delivered a keynote address on the occasion of Vesak Global Celebrations on Buddha Purnima through video conference. Members of Venerated Mahasangha, Prime Ministers of Nepal and Sri Lanka, Union Ministers Shri Prahlad Singh and Shri Kiren Rijiju, Secretary General of International Buddhist Confederation, Venerable Doctor Dhammapiya were also at the event.વેસકની વૈશ્વિક ઉજવણીના પ્રસંગ નિમિત્તે પ્રધાનમંત્રીએ મહત્વપૂર્ણ સંબોધન કર્યું
May 26th, 09:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે વેસકની વૈશ્વિક ઉજવણીના પ્રસંગે એક વીડિયો કોન્ફરન્સ મારફતે મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વેનરેટેડ મહાસંઘ, નેપાળ અને શ્રીલંકાના પ્રધાનમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ સિંઘ અને કિરણ રીજીજુ, આંકરરાષ્ટ્રીય બુદ્ધિષ્ઠ પરિષદના મહામંત્રી વેનરેબલ ડો. ધમ્માપિયા ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી બુદ્ધ પૂર્ણિમાના અવસરે વર્ચ્યુઅલ વેસક વૈશ્વિક ઉજવણી પ્રસંગે મહત્વપૂર્ણ સંબોધન કરશે
May 25th, 07:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસરે એટલે કે 26 મે, 2021ના રોજ વર્ચ્યુઅલ વેસક વૈશ્વિક ઉજવણી પ્રસંગે સવારે 9.45 વાગ્યા આસપાસ મહત્વપૂર્ણ સંબોધન કરશે.Buddha is an example that strong will-power can bring a change in society: PM Modi
May 07th, 09:08 am
PM Modi addressed Vesak Global Celebration on Buddha Purnima via video conferencing. He said in the testing times of COVID-19, every nation has to come together to fight it. He said Buddha is an example that strong will-power can bring a change in society. Referring to the COVID warriors, the PM hailed their crucial role in curing people and maintaining the law and order.PM Modi addresses Virtual Vesak Global Celebration on Buddha Purnima
May 07th, 09:07 am
PM Modi addressed Vesak Global Celebration on Buddha Purnima via video conferencing. He said in the testing times of COVID-19, every nation has to come together to fight it. He said Buddha is an example that strong will-power can bring a change in society. Referring to the COVID warriors, the PM hailed their crucial role in curing people and maintaining the law and order.Prime Minister to participate in the Virtual Vesak Global Celebrations on Buddha Purnima, 7th May 2020
May 06th, 08:52 pm
Prime Minister Shri Narendra Modi shall be participating in the Buddha Purnima celebrations tomorrow, 7th May 2020.PM Modi greets the nation on ‘Buddha Purnima’
May 18th, 08:00 am
Prime Minister Narendra Modi greeted the nation his wishes on the pious occasion of ‘Buddha Purnima’ today. PM Modi said, “Mahatma Buddha’s great ideals of non-violence, peace and compassion continue to inspire us in our daily endeavours.”સોશિયલ મીડિયા કોર્નર 30 એપ્રિલ 2018
April 30th, 07:41 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો
April 30th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીબુદ્ધ જયંતિનાં અવસર પર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલી ઉજવણીમાં જોડાયા હતા.નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી ઉજવણીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 30th, 03:42 pm
મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર મહેશ શર્માજી, શ્રીમાન કિરણ રિજીજૂજી, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફાઉન્ડેશનના મહાસચિવ ડો. ધમ્મપિયેજી, દેશભરમાંથી અહીં પધારેલા શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો,વડાપ્રધાન મોદીએ ભગવાન બુદ્ધનો સંદેશ ફેલાવ્યો
April 30th, 10:57 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના સંદેશની સર્વવ્યાપકતા અને પોતાનામાં દિવ્યતાને જોવા માટે દરેકને પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપે છેતેના પર લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ બુદ્ધ પૂર્ણિમાં નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
April 30th, 09:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.