Prime Minister pays homage to Mahatma Ayyankali on his birth anniversary

August 28th, 01:35 pm

The Prime Minister, Shri Narendra Modi, has paid homage to Mahatma Ayyankali on his birth anniversary, today. Shri Modi remembered Mahatma Ayyankali as a great pioneer of social justice, who dedicated his life to the empowerment and welfare of the marginalised. The Prime Minister highlighted his efforts to secure educational opportunities for the marginalised, improve the lives of agricultural workers and serve the poor.

Prime Minister pays tributes to Sree Narayana Guru on his birth anniversary

August 28th, 01:22 pm

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to Sree Narayana Guru on his birth anniversary, today. Shri Modi described Sree Narayana Guru as a towering social reformer, spiritual leader and thinker who devoted his life to building a society rooted in dignity and compassion.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

August 20th, 10:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરબિંદોને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

August 15th, 10:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી અરબિંદોને તેમની જન્મજયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક ઉત્કૃષ્ટ દાર્શનિક, રાષ્ટ્રવાદી, કવિ અને વિચારક શ્રી અરબિંદોએ પોતાનું જીવન ભારતની સ્વતંત્રતા તેમજ માનવ પ્રગતિની વ્યાપક શોધ માટે સમર્પિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કલમ 370 અને 35(A) રદ્દ કર્યાના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને ચિહ્નિત કર્યો

August 05th, 02:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઐતિહાસિક કલમ 370 અને 35(A) રદ્દ કર્યાના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને ચિહ્નિત કર્યો હતો, જેમાં તેમણે 5મી ઓગસ્ટ 2019ને સમાવેશી વિકાસ તરફની ભારતની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ બાબત ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાની શ્રી પિંગલી વેંકય્યાને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી

August 02nd, 08:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની શ્રી પિંગલી વેંકય્યાને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

Prime Minister pays tribute to Munshi Premchand on his birth anniversary

July 31st, 01:48 pm

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to renowned litterateur Munshi Premchand on his birth anniversary.

પ્રધાનમંત્રીએ ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

July 23rd, 08:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે કહ્યું કે ચંદ્રશેખર આઝાદની નિર્ભય હિંમત અને અતૂટ દેશભક્તિ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ગર્વનું સ્થાન ધરાવે છે.

પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 23rd, 08:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે કહ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા તરીકે, લોકમાન્ય તિલક રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરે છે અને પેઢીઓને લોકોની સેવા કરવા માટે પોતાને સમર્પિત કરવા પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 19th, 10:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું સાહસિક જીવન આજે પણ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે અને તેમની બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.

પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 15th, 12:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે તેમને ભારતના સ્વતંત્રતા ચળવળના એક દિગ્ગજ નેતા અને રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા એક અસાધારણ જન નેતા તરીકે યાદ કર્યા. શ્રી મોદીએ કહ્યું કે થિરુ કે. કામરાજજીની શિક્ષણ, સમાવેશી વિકાસ અને વંચિતોના કલ્યાણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપે છે.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 06th, 06:47 pm

હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે, આ સમયે પ્રવાસ પર છું. પરંતુ ટેકનોલોજીની મદદથી આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપ સૌની સાથે જોડાઈ રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે સંબોધન કર્યું

July 06th, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે એક વીડિયો સંદેશ દ્વારા જનમેદનીને સંબોધિત કરી હતી. પૂર્વ-નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમને કારણે પોતાની ભૌતિક ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરતા, તેમણે આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે ભૌગોલિક અંતરને ઓછું કરવામાં ડિજિટલ કનેક્ટિવિટીની અદભૂત શક્તિ પર ભાર મૂક્યો હતો. ટેકનોલોજીની મદદથી હું આ ઐતિહાસિક કાર્યક્રમમાં તમારી સાથે જોડાઈ રહ્યો છું, શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 06th, 12:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે તેમને એક મહાન રાષ્ટ્રનિર્માતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે યાદ કર્યા જેમણે ભારતની એકતા, ગૌરવ અને પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ શ્રી રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ પાઠવી

July 05th, 12:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું, તેમણે સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી.વી. નરસિંહ રાવને તેમની જન્મજયંતી પર પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 28th, 10:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી.વી. નરસિંહ રાવને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી પી.વી. નરસિંહ રાવે દેશના ઇતિહાસના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 26th, 12:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેમણે પોતાનું જીવન વંચિત, શોષિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેમનું મહાન કાર્ય અને આદર્શો આવનારા સમયમાં દેશને માર્ગદર્શન આપતા રહેશે.

પ્રધાનમંત્રીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 31st, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 28th, 09:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને ડિજિટલ વસ્તી ગણતરી 2027માં ભાગ લેવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કર્યો.

April 26th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, પીએમ મોદીએ પરમાણુ અને પવન ઉર્જા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભગવાન બુદ્ધના ઉપદેશો, બીટિંગ રિટ્રીટ સમારોહ, પ્રકૃતિ સંરક્ષણ, વાંસ ક્ષેત્ર, પ્રાચીન ગ્રંથો અને ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરી. પીએમએ ચાલુ ડિજિટલ સેન્સસ અભિયાન વિશે પણ વાત કરી અને દરેકને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો.