પ્રધાનમંત્રી શ્રીએ પરોપકારી અને માનવતાવાદી બિલ્કીસ એધીના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 16th, 07:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરોપકારી અને માનવતાવાદી બિલ્કીસ એધીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે માનવતાવાદી કાર્ય માટે તેમનું જીવનભરનું સમર્પણ વિશ્વભરના લોકોના જીવનને સ્પર્શે છે.