પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ભીવાડીમાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

February 16th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનના ભીવાડીમાં લાગેલી આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.