પ્રધાનમંત્રીએ શ્રીમતી ભાવનાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો

June 22nd, 01:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલના પત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.