RJD forced Congress to surrender its CM claim at gunpoint: PM Modi in Bhagalpur, Bihar

November 06th, 12:01 pm

In the Bhagalpur rally, PM Modi criticised RJD and Congress for never understanding the value of self-reliance or Swadeshi. He reminded the people that the Congress can never erase the stain of the Bhagalpur riots. Outlining NDA’s roadmap for progress, PM Modi said the government is working to make Bihar a hub for textiles, tourism and technology.

PM Modi stirs up massive rallies with his addresses in Araria & Bhagalpur, Bihar

November 06th, 11:35 am

PM Modi addressed large public gatherings in Araria & Bhagalpur, Bihar, where people turned up in huge numbers to express their support for the NDA. Speaking with conviction, PM Modi said that the people of Bihar have already made up their minds – ‘Phir Ekbar, NDA Sarkar!’

બિહારના પૂર્ણિયામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 15th, 04:30 pm

અહાં સબકૈ પરનામ કરે છિયૈ. પુર્ણિયા મા પૂરણ દેવી ભક્ત પ્રહ્લાદ, મહર્ષિ મેહીં બાબા કે કર્મસ્થલી છિયૈ ઈ ધરતી પર ફનીશ્વરનાથ રેણુ આરો સતીનાથ ભાદુલી જૈઈસન ઉપન્યાસકાર પૈદા લેલકૈ. ઈ વિનોબા ભાવે જૈઈસન કર્મયોગીઓ કી કર્મસ્થલી છિયૈ ઈ ધરતી કે હમ્મે બાર બાર પરનામ કરઈ છિયૈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયામાં લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું

September 15th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના પૂર્ણિયામાં લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ બધાને તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટિપ્પણી કરી કે પૂર્ણિયા મા પુરણ દેવી, ભક્ત પ્રહલાદ અને મહર્ષિ મેહી બાબાની ભૂમિ છે. શ્રી મોદીએ આ ભૂમિ પર ભાર મૂક્યો કે આ ભૂમિએ ફણીશ્વરનાથ રેણુ અને સતીનાથ ભાદુરી જેવા સાહિત્યિક દિગ્ગજોને જન્મ આપ્યો છે. તેમણે વધુમાં નોંધ્યું કે તે વિનોબા ભાવે જેવા સમર્પિત કર્મયોગીઓની કર્મભૂમિ રહી છે અને આ ભૂમિ પ્રત્યેના તેમના ઊંડા આદરનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે

September 12th, 02:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.

મંત્રીમંડળે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા-રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શન (177 કિમી) ને કુલ 3,169 કરોડ રૂપિયાના ખર્ચે ડબલિંગ ને મંજૂરી આપી

September 10th, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર - દુમકા - રામપુરહાટ સિંગલ રેલ્વે લાઇન સેક્શન (177 કિમી) ના ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ રૂ. 3,169 કરોડ (આશરે) થશે.

મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે

September 10th, 03:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોર બિહારના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી છે, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.400 કિમી છે અને કુલ મૂડી ખર્ચ રૂ. 4447.38 કરોડ છે.

કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી

August 27th, 04:50 pm

ઉપરોક્ત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મુસાફરો અને માલસામાન બંનેના સરળ અને ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલો કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીની સુવિધામાં સુધારો કરશે ઉપરાંત લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે અને ઓઈલ આયાત પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં, આ પ્રોજેક્ટ્સ CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે, જેનાથી ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો મળશે. આ પ્રોજેક્ટ્સ તેના બાંધકામ દરમિયાન લગભગ 251 (બેસો એકાવન) લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારી પણ ઉત્પન્ન કરશે.

17માં સિવિલ સર્વિસીસ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 21st, 11:30 am

આપ સૌને સિવિલ સર્વિસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ વર્ષનો સિવિલ સર્વિસીસ ડે ઘણા કારણોસર ખાસ છે. આ વર્ષે આપણે આપણા બંધારણના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને તે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. 21 એપ્રિલ 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે તમને બધાને ભારતના સ્ટીલ ફ્રેમ કહ્યા. તેમણે સ્વતંત્ર ભારતના અમલદારશાહી માટે નવી મર્યાદાઓ નક્કી કરી હતી. એક સિવિલ સેવક જે રાષ્ટ્રની સેવાને પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય માને છે. જે લોકશાહી રીતે વહીવટ ચલાવે છે. જે પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણથી ભરપૂર છે. જે દેશના ધ્યેયો માટે દિવસ-રાત મહેનત કરે છે. આજે, જ્યારે આપણે વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના આ શબ્દો વધુ સુસંગત બની જાય છે. આજે હું સરદાર સાહેબના વિઝનને સલામ કરું છું અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17માં સિવિલ સર્વિસીસ દિવસને સંબોધિત કર્યો

April 21st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ વર્ષે બંધારણની 75મી જન્મજયંતિ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર પટેલના ઐતિહાસિક નિવેદન, જેમાં તેમણે સનદી અધિકારીઓને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાવ્યા હતા ને યાદ કરતા શ્રી મોદીએ પટેલના નોકરશાહીના દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો હતો. જે શિસ્ત, પ્રામાણિકતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરે છે. તેમણે ભારતના વિકસિત ભારત બનવાના સંકલ્પના સંદર્ભમાં સરદાર પટેલના આદર્શોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો તથા સરદાર પટેલના વિઝન અને વારસાને હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરી હતી.

બિહારના ભાગલપુરમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 02:35 pm

મંચ પર બેઠેલા રાજ્યપાલ, શ્રી આરિફ મોહમ્મદ ખાનજી, આપણા પ્રિય મુખ્યમંત્રી જે બિહારના વિકાસ માટે લોકપ્રિય અને સમર્પિત છે, નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શિવરાજ સિંહ ચૌહાણજી, જીતન રામ માંઝીજી, લલ્લન સિંહજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુરજી, બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય સિંહાજી, રાજ્યના અન્ય મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ, ઉપસ્થિત મહાનુભાવો અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 19મો હપ્તો બહાર પાડ્યો, બિહારનાં ભાગલપુરથી વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો

February 24th, 02:30 pm

ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે આ પ્રસંગે અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ પણ કર્યો હતો. શ્રી મોદીએ આ કાર્યક્રમમાં સામેલ થયેલા તમામ મહાનુભવો અને લોકોનું વર્ચ્યુઅલ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મહા કુંભના પવિત્ર સમયગાળા દરમિયાન મંદારચલની ભૂમિમાં પગ મૂકવો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સ્થળ આધ્યાત્મિકતા, વારસો ધરાવે છે અને સાથે સાથે વિકસિત ભારતની સંભવિતતા પણ ધરાવે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ ભૂમિ શહીદ તિલ્કા માંઝીની સાથે-સાથે સિલ્ક સિટી તરીકે પ્રસિદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, બાબા અજગૈબીનાથની પવિત્ર ભૂમિમાં પણ આગામી મહા શિવરાત્રીની તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પવિત્ર ક્ષણ દરમિયાન પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો બહાર પાડવાનું સૌભાગ્ય તેમને મળ્યું છે અને આશરે રૂ. 22,000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ખેડૂતોનાં બેંક ખાતાઓમાં સીધા જમા થયા છે.

પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

February 22nd, 02:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.

4Ps of 'people, public, private partnership' make Surat special: PM Modi

September 29th, 11:31 am

PM Modi laid the foundation stone and dedicated various projects worth more than ₹3400 crores in Surat. Recalling the time during the early decades of this century, when 3 P i.e. public-private partnership was discussed in the world, the PM remarked that Surat is an example of 4 P. “4 P means people, public, private partnership. This model makes Surat special”, PM Modi added.

PM Modi lays foundation stone & dedicates development projects in Surat, Gujarat

September 29th, 11:30 am

PM Modi laid the foundation stone and dedicated various projects worth more than ₹3400 crores in Surat. Recalling the time during the early decades of this century, when 3 P i.e. public-private partnership was discussed in the world, the PM remarked that Surat is an example of 4 P. “4 P means people, public, private partnership. This model makes Surat special”, PM Modi added.

પ્રધાનમંત્રીએ ભાગલપુરમાં વિસ્ફોટમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું

March 04th, 12:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાગલપુરમાં વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ આ ઘટના સંબંધિત પરિસ્થિતિ પર મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર સાથે વાત કરી છે અને કહ્યું છે કે વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે, અને પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

Time of 'lantern' is gone now: PM Modi in Bhagalpur

October 23rd, 01:02 pm

Bihar, Election, BJP, Karyakarta, Novel Coronavirus, Jan Bhagidari, Good Governance, Infrastructure, Voters, Yuva Shakti, Jobs, Employment, Direct Benefit Transfer, MSP, Farmer Welfare, Agriculture, Defence, India First, Article 370, Jammu & Kashmir, Development, LPG, Pradhan Mantri Ujjwala Yojana, Swachh Bharat Abhiyan, Pradhan Mantri Awas Yojana, Empowering the Poor, Jal Jeevan Mission, Nari Shakti, Women Empowerment, Education, Tribal Community, Rural Development, SVAMITVA Scheme, Dalit Community, Common Eligibility Test, National Education Policy, MUDRA, Fishermen, Kisan Credit Cards, Pradhan Mantri Kisan Samman Nidhi Yojana, Connectivity, NDA, Road, Next Generation Infrastructure, Indian Railways, Farm Bills, Aatma Nirbhar Bharat Abhiyan, Ayushman Bharat Yojana, Pradhan Mantri Gram Sadak Yojana, Jan Dhan Yojana, Banking, Governance Reform, Garib Kalyan Rojgar Abhiyaan, Technology, Pradhan Mantri Krishi Sinchai Yojna, Sasaram, Gaya, Bhagalpur, Public Rally,

PM Modi addresses public meetings in Sasaram, Gaya and Bhagalpur in Bihar

October 23rd, 10:30 am

Prime Minister Narendra Modi kickstarted NDA’s campaign for the upcoming Bihar Assembly polls. He addressed his public meetings in Sasaram, Gaya and Bhagalpur today. At the rally, PM Modi said, “Voters of Bihar have taken a resolve that they won't let those who have a history of making the state 'Bimaru' come near them.”

બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વની ત્રણ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધનનનો મૂળપાઠ

September 13th, 12:01 pm

કાર્યક્રમની શરૂઆતમાં મારે એક દુઃખદ સમાચાર આપને આપવાના છે. બિહારના દિગ્ગજ નેતા શ્રીમાન રઘુવંશ પ્રસાદ સિંહ, તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. હું તેમને નમન કરૂ છું. રઘુવંશ બાબુના જવાથી બિહાર અને દેશની રાજનીતિમાં શૂન્યાવકાશ પેદા થયો છે. જમીન સાથે જોડાયેલુ તેમનું વ્યક્તિત્વ, ગરીબીને સમજનારૂં વ્યક્તિત્વ, સમગ્ર જીવન બિહારના સંઘર્ષમાં વિતાવ્યું. જે વિચારધારામાં તેઓ ઉછર્યા અને આગળ વધ્યા તે જ વિચારધારાને જીવનભર જીવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

September 13th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીયા- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર –બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.