છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામજી દાસ ટંડનના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

August 14th, 06:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામજી દાસ ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યો.