પ્રધાનમંત્રીએ પ્રખ્યાત લેખક, વિચારક અને સાર્વજનિક બુદ્ધિજીવી શ્રી બલબીર પુંજના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 19th, 12:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત લેખક, વિચારક અને સાર્વજનિક બુદ્ધિજીવી શ્રી બલબીર પુંજના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.