પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં સાંસદો માટે નવા બનેલા ફ્લેટનું ઉદ્ઘાટન કરશે
August 10th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર સાંસદો માટે 184 નવા બાંધવામાં આવેલા ટાઇપ-VII બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે.