પ્રધાનમંત્રીએ ડૉ. એમ.આર. શ્રીનિવાસનના નિધન પર શોક વ્યક્ત કર્યો

May 20th, 01:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમના અનુભવી ડૉ. એમ.આર. શ્રીનિવાસનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એટમિક એનર્જી કમિશનના પૂર્વ અધ્યક્ષ ડો. શ્રીકુમાર બેનરજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

May 23rd, 08:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એટમિક એનર્જી કમિશનના પૂર્વ અધ્યક્ષ ડો. શ્રીકુમાર બેનરજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.