પ્રધાનમંત્રીએ શ્રી પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 15th, 09:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો.