પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી
May 11th, 12:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જે પુનર્નિર્મિત મંદિરના ભક્તો માટે ખોલવામાં આવેલા 75 વર્ષ પૂરાં થવાનું પ્રતીક છે.