પ્રધાનમંત્રીએ કહ્યું કે પરમ પૂજ્ય જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસ દ્વારા પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા મને ઘણી જ ખુશી થઈ છે
December 08th, 09:48 am
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે પરમ પવિત્ર જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાંસિસ દ્વારા પવિત્ર રોમન કેથેલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા તેઓ ખૂબ જ ખુશ છે.ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે: પ્રધાનમંત્રી
December 07th, 09:31 pm
પ્રધાનમંત્રીએ આજે કહ્યું હતું કે ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.