પ્રધાનમંત્રીએ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 26th, 05:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રખ્યાત ગુજરાતી કવિ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.