List of Outcomes: Prime Minister’s Visit to the UAE
May 15th, 03:46 pm
The state visit of PM Modi to the UAE resulted in the signing of several MoUs and agreements. These cover areas such as petroleum, oil, defence, ship repair, maritime cooperation and supercomputing. A major announcement included the Abu Dhabi Investment Authority (ADIA) and India’s NIIF exploring investments of up to US$ 1 billion in India’s infrastructure sector.પ્રધાનમંત્રી હૈદરાબાદમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારને મળ્યા
May 10th, 10:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે મુલાકાત કરી
May 10th, 09:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમને તથા તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા.હૈદરાબાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 10th, 03:45 pm
સાયબરાબાદનું સામર્થ્ય નેશનલ પણ છે અને ગ્લોબલ પણ છે. તે તેલંગાણાના અને દેશના ઝડપી વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. તેથી, આજે સાયબરાબાદથી તેલંગાણાને દેશનું એક મોટું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવા માટે અનેક મોટા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આજે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે, તેનાથી અહીં હજારો નવા રોજગાર ઉભા થશે અને તેલંગાણાની કનેક્ટિવિટી પણ સશક્ત થશે. હું તેલંગાણાની જનતાને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
May 10th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંને દ્રષ્ટિએ મહત્વના કેન્દ્ર તરીકે હૈદરાબાદના પરિવર્તનકારી મહત્વ પર ભાર મૂક્યો હતો. તેલંગાણા અને સમગ્ર દેશ માટે ઝડપી વિકાસ લાવવામાં આ પ્રદેશની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે આજે શરૂ કરાયેલા વિવિધ મોટા પાયાના પ્રોજેક્ટ્સ તેલંગાણાને એક મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કેવી રીતે સ્થાપિત કરશે તેની રૂપરેખા આપી હતી. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થવાની સાથે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.કેબિનેટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 19 જિલ્લાઓને આવરી લેતા ત્રણ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી; ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 901 કિલોમીટરનો વધારો થશે
May 05th, 07:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અંદાજે ₹23,437 કરોડના કુલ ખર્ચ ધરાવતા 03 (ત્રણ) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે વાત કરી; તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી
April 19th, 10:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.કેબિનેટે ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ રાજ્યોના 15 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 601 કિમીનો વધારો થશે
April 18th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના 02 (બે) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે જેનો કુલ ખર્ચ આશરે 24,815 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
April 16th, 09:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.સાણંદ, ગુજરાતમાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 31st, 01:05 pm
ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી અશ્વિની વૈષ્ણવ જી, રાજ્યના મંત્રી ભાઈ અર્જુન મોઢવાડિયા જી, કેઇન્સ અને આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર્સના પ્રતિનિધિગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
March 31st, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં કેઈન્સ ટેકનોલોજી (Kaynes Technology) સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે આ સુવિધામાં ઉત્પાદનની શરૂઆત દર્શાવે છે. તેમણે નોંધ્યું હતું કે તેઓ 28 ફેબ્રુઆરીએ માઈક્રોન પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવા માટે સાણંદમાં હાજર હતા અને બરાબર એક મહિના પછી કેઈન્સના સીમાચિહ્નરૂપ ક્ષણ માટે પાછા ફર્યા છે, પ્રધાનમંત્રીએ ભારતની સેમિકન્ડક્ટર સફરની ગતિ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ માત્ર સંયોગ નથી, તે ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ જે ઝડપે વિકસી રહી છે તેનો પુરાવો છે.LDF and UDF have looted Keralam for decades through a tacit understanding: PM Modi in Palakkad, Keralam
March 29th, 03:00 pm
Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.PM Modi’s speech sparks massive enthusiasm in Palakkad, Keralam
March 29th, 02:45 pm
Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.પ્રધાનમંત્રીએ બિહારના નાલંદામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
March 26th, 11:19 am
બિહારના નાલંદા જિલ્લામાં ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.આંધ્રપ્રદેશના કાકીનાડામાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
February 28th, 06:45 pm
આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે
January 22nd, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રીએ વિશાખ રિફાઇનરીમાં રેસીડ્યુ અપગ્રેડેશન સુવિધા શરૂ કરવાની પ્રશંસા કરી
January 06th, 08:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશમાં વિશાખ રિફાઇનરીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) રેસીડ્યુ અપગ્રેડેશન સુવિધા (RUF) ના સફળ કમિશનિંગની પ્રશંસા કરી, તેને ઉર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફ ભારતની સફરમાં નિર્ણાયક પગલું ગણાવ્યું.ઓડિશામાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધી હાલના બે-લેનને પેવ્ડ શોલ્ડર સાથે બે-લેનમાં પહોળું અને મજબૂત કરવા માટે ઈપીસી મોડ પર રૂપિયા 1526.21 કરોડના પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી
December 31st, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈપીસી મોડ હેઠળ એનએચ(ઓ) દ્વારા ઓડિશા રાજ્યમાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધીના હાલના બે લેન માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે બે લેન માર્ગમાં પહોળું અને મજબૂત કરવા મંજૂરી આપી છે.'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી
December 28th, 11:30 am
વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 12th, 09:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.