એએનઆર ગારુ ભારતનું ગૌરવ છે અને તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે: પ્રધાનમંત્રી
February 07th, 11:38 pm
શ્રી અક્કીનેની નાગેશ્વર રાવને ભારતનું ગૌરવ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. તેમણે શ્રી નાગાર્જુન અક્કીનેની અને તેમના પરિવારને મળીને સંતોષ વ્યક્ત કર્યો.બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
December 29th, 11:30 am
મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.