Cabinet approves one new project covering Ahmedabad District in the state of Gujarat, increasing the existing network of Indian Railways by about 134 Kms
May 13th, 03:34 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the Ahmedabad–Dholera Semi High-Speed Double Line railway project in Gujarat at an estimated cost of ₹20,667 crore. India’s first semi high-speed rail project, developed with indigenous technology, aims to improve connectivity between Ahmedabad, Dholera SIR, the upcoming Dholera Airport and the Lothal National Maritime Heritage Complex while enhancing mobility, logistics efficiency and regional development across the state.PM Modi’s special address at a public meeting in Jamnagar, Gujarat
May 10th, 09:35 pm
PM Modi addressed a public meeting in Jamnagar, Gujarat. Reflecting on Gujarat’s remarkable development journey, he said the state has transformed from being known only for salt production to becoming a hub for semiconductors, metro coaches, railway engines, renewable energy and emerging aviation manufacturing. He credited the people of Gujarat and BJP workers for the state’s continued growth and progress.Today's projects are being launched to transform Telangana into a major manufacturing powerhouse of the nation: PM Modi in Hyderabad
May 10th, 03:45 pm
PM Modi launched and inaugurated projects worth ₹9,400 crore in Telangana, saying they will boost infrastructure, connectivity and jobs. He added that projects like the PM MITRA Park and industrial corridor will strengthen manufacturing and energy security in the state.PM Modi launches multiple development projects worth around ₹9,400 crore in Hyderabad, Telangana
May 10th, 03:30 pm
PM Modi launched and inaugurated projects worth ₹9,400 crore in Telangana, saying they will boost infrastructure, connectivity and jobs. He added that projects like the PM MITRA Park and industrial corridor will strengthen manufacturing and energy security in the state.પ્રધાનમંત્રી 10 મેના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે
May 09th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 મે, 2026ના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. આશરે 11 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ધ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે અને આશરે 3 વાગ્યે, તેઓ આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. આશરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં સિંધુ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 29th, 11:35 am
સૌ પ્રથમ, હું ભગવાન નરસિંહની આ પુણ્ય ભૂમિને પ્રણામ કરું છું. અહીંથી થોડા કિલોમીટરના અંતરે માં ગંગા કૃપા વરસાવતી વહે છે. તેથી, આ આખો વિસ્તાર કોઈ તીર્થથી ઓછો નથી. અને હું માનું છું કે યુપીને એક્સપ્રેસવેનું આ વરદાન મળ્યું છે, તે પણ માં ગંગાના જ આશીર્વાદ છે. હવે તમે થોડા જ કલાકોમાં સંગમ પણ પહોંચી શકો છો, અને કાશીમાં બાબાના દર્શન કરીને પણ પાછા આવી શકો છો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં 594 કિમી લાંબા એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું
April 29th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના હરદોઈમાં 594 કિમી લાંબા એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભગવાન નરસિંહની પવિત્ર ભૂમિ અને થોડા જ કિલોમીટર દૂર વહેતી મા ગંગાની દૈવી હાજરીને વંદન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રદેશ નદીની આધ્યાત્મિક અને પોષક કૃપાથી આશીર્વાદિત તીર્થસ્થાન સમાન છે. ઉત્તર પ્રદેશને મળેલું એક્સપ્રેસવેનું વરદાન પણ મા ગંગાના જ આશીર્વાદ છે, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એક્સપ્રેસવે પવિત્ર સ્થળોની યાત્રાને કેવી રીતે થોડા કલાકોમાં પરિવર્તિત કરી દેશે.કેબિનેટે જયપુર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2 ને મંજૂરી આપી
April 08th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જયપુર મેટ્રો ફેઝ-2 ને મંજૂરી આપી છે, જે પ્રહલાદપુરાથી ટોડી મોડ સુધીનો 41 કિમી લાંબો પરિવર્તનકારી ઉત્તર-દક્ષિણ કોરિડોર છે, જેમાં 36 સ્ટેશનોનો સમાવેશ થાય છે અને આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹13,037.66 કરોડ છે. આ પ્રોજેક્ટ રાજસ્થાન મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (RMRCL) દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જે ભારત સરકાર અને રાજસ્થાન સરકારનું 50:50 નું સંયુક્ત સાહસ છે.West Bengal's decline came under Congress, then Left, now TMC: PM Modi in Cooch Behar
April 05th, 05:00 pm
PM Modi addressed a massive public rally in Cooch Behar, stating that the people of West Bengal are today faced with a clear choice between TMC’s fear and BJP’s trust. He said that while TMC represents cut-money, corruption, infiltration and syndicate raj, BJP stands for rapid development, security, dignity and rightful ownership of land and homes.PM Modi addresses a massive public rally in Cooch Behar, West Bengal
April 05th, 04:20 pm
PM Modi addressed a massive public rally in Cooch Behar, stating that the people of West Bengal are today faced with a clear choice between TMC’s fear and BJP’s trust. He said that while TMC represents cut-money, corruption, infiltration and syndicate raj, BJP stands for rapid development, security, dignity and rightful ownership of land and homes.ગુજરાતના વાવ-થરાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 31st, 05:00 pm
હજુ થોડા દિવસ પહેલા જ પવિત્ર નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે. આ મા અંબાજીની કૃપા જ છે કે મને તેમના ચરણોમાં આજે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમની કૃપાથી આજે, આપ સૌના, મારા પોતાના પરિવારજનોના, આપ સૌના દર્શન કરવાનો મને આજે લાભ મળ્યો છે. હું મા અંબાજીના ચરણોમાં પ્રણામ કરું છું. આપણા વરાહ સ્વરૂપ ભગવાન શ્રી ધણીધર જી, હું તેમને પણ આજે શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. એ પણ એક સુખદ સંયોગ છે કે આજે આપણે ભગવાન મહાવીર જયંતી પણ ઉજવી રહ્યા છીએ. આપણો આ વિસ્તાર અનેક જૈન તીર્થોની ધરતી છે. હું ભગવાન મહાવીરને પ્રણામ કરું છું, અને આપ સૌને પવિત્ર મહાવીર જનકલ્યાણક દિવસની, મહાવીર જયંતીની વધામણી પણ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વાવ-થરાદમાં ₹20,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું
March 31st, 04:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે ઉત્તર ગુજરાત માટે અંદાજે ₹20,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. નવરાત્રિનો પવિત્ર તહેવાર હમણાં જ સંપન્ન થયો છે અને આજે ભગવાન મહાવીર જયંતી પણ છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ મા અંબાજી અને ભગવાન શ્રી ધરણીધરજીને નમન કર્યા હતા.કેબિનેટે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધી (101.515 કિમી) ₹6,969.04 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુઈટી મોડ પર 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને મંજૂરી આપી
March 18th, 04:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધીના (101.515 કિમી) 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને હાઇબ્રિડ એન્યુઈટી મોડ (HAM) પર ₹6,969.04 કરોડના ખર્ચે મંજૂરી આપી છે.કેબિનેટે તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી
March 10th, 04:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે.કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 07th, 03:15 pm
હમણાં ગયા અઠવાડિયે જ મને રાજસ્થાનની યાત્રા પર આવવાનો અવસર મળ્યો હતો. અજમેરની પાવન ધરતી પરથી આપણે રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તે જ કાર્યક્રમમાં રાજસ્થાનના 21 હજારથી વધુ નવયુવાન સાથીઓને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા હતા. હવે અજમેર યાત્રાના થોડા જ દિવસો બાદ, આજે મને કોટા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં રાજસ્થાનમાં વિકાસના આ બે મોટા કાર્યક્રમોનો બહુ મોટો સંદેશ છે. આ જણાવે છે કે આજે રાજસ્થાન કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, યુવાનો માટે રોજગારની તકો હોય, ખેડૂતો અને માતાઓ-બહેનો માટેની યોજનાઓ હોય, રાજસ્થાનમાં દરેક ક્ષેત્રમાં તેઝીથી કામ થઈ રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો; હાડોતી ક્ષેત્રના પરિવર્તન પર આપ્યો ભાર
March 07th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો હતો, જે હાડોતી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજસ્થાન અભૂતપૂર્વ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, અને આ નવું એરપોર્ટ આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્દીપક (catalyst) બનવા માટે તૈયાર છે.કેબિનેટે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વ્યાપક વિસ્તરણને મંજૂરી આપી
February 24th, 04:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રૂ. 1,677 કરોડના અંદાજિત ખર્ચે સૂચિત શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી છે. તે કાશ્મીર ખીણમાં ઉડ્ડયન માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી મજબૂત કરવા માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે. પ્રોજેક્ટના કાર્યક્ષેત્રમાં સુરક્ષા કર્મચારીઓ માટે બેરેકના નિર્માણનો પણ સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના (IAF) ના બડગામ એરબેઝની અંદર એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ એરપોર્ટ, જેને 2005 માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું, તે શ્રીનગર શહેરથી આશરે 12 કિમી દૂર આવેલું છે.મંત્રીમંડળે આસામમાં બ્રહ્મપુત્ર નદી નીચે બે-લેન, ટ્વીન-ટ્યુબ, TBM રોડ પાણીની અંદર ટનલના નિર્માણને મંજૂરી આપી છે. એક ટ્યુબમાં રેલવે માળખાગત સુવિધા પણ હશે. તેની કુલ લંબાઈ 33.7 કિમી હશે
February 14th, 12:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ગઈકાલે NH-15 પર ગોહપુરથી 715 સેક્શન પર નુમાલીગઢ સુધી 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટીના બાંધકામને મંજૂરી આપી છે, જેમાં બ્રહ્મપુત્ર નદી હેઠળ 15.79 કિમી રોડ-કમ-રેલ ટનલનો સમાવેશ થાય છે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 18,662 કરોડના એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શન (EPC) પર આસામમાં વિકસાવવામાં આવશે.મલેશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
February 07th, 03:59 pm
સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માનું છું. ભારત-મલેશિયા મિત્રતાના વ્યાપ અને ભાવિ ક્ષમતા પર હમણાં જ તેમના ભાષણમાં આપેલા ખૂબ જ માયાળુ શબ્દો માટે પણ હું તેમનો આભાર માનું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુર, મલેશિયામાં સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો
February 07th, 03:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અભિવાદનની ઉષ્મા સહિયારી સંસ્કૃતિની સુંદર વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમના પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા અને તેમને તેમની કારમાં કાર્યક્રમમાં લાવ્યા હતા. આ વિશેષ ભાવનાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ભારત પ્રત્યેનો અને ત્યાં હાજર લોકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, શ્રી મોદીએ ઉમેર્યું હતું.