PM to visit West Bengal on 20-21 June
June 19th, 11:54 am
PM Modi is set to visit West Bengal on 20-21 June, where he will participate in Paschimbanga Divas celebrations, launch development projects across multiple sectors and release the 23rd PM-KISAN instalment worth ₹18,880 crore benefiting over 9.44 crore farmers. During the visit, he will also lead the International Day of Yoga celebrations in Kolkata and commission three indigenously designed and built naval ships, reinforcing India’s maritime capabilities and Aatmanirbharta.India-France partnership is emerging as a strong pillar of trust, stability and cooperation: PM Modi in Paris
June 18th, 11:41 pm
Addressing the Indian community in Paris, PM Modi highlighted India’s transformative growth over the past 12 years across infrastructure, digital technology, manufacturing, defence, space, innovation, healthcare and social development. He underscored the growing strength of the India-France Strategic Partnership, praised the Indian diaspora for serving as a vital bridge between the two nations and highlighted yoga and football as bonds connecting India and France.Prime Minister addresses the Indian Community in Paris
June 18th, 09:30 pm
Addressing the Indian community in Paris, PM Modi highlighted India’s transformative growth over the past 12 years across infrastructure, digital technology, manufacturing, defence, space, innovation, healthcare and social development. He underscored the growing strength of the India-France Strategic Partnership, praised the Indian diaspora for serving as a vital bridge between the two nations and highlighted yoga and football as bonds connecting India and France.From Bharat Innovates to Viva Tech, our start-ups are forging many new partnerships: PM Modi in Paris, France
June 18th, 06:15 pm
As India and France are celebrating 2026 as the Year of Innovation, PM Modi and French President Emmanuel Macron participated in VivaTech 2026 in Paris. Addressing a gathering, PM Modi highlighted India’s vision for a human-centric AI and noted that technology had enabled transformative changes in India. Both leaders interacted with Indian start-ups and innovators displaying frontier technologies and practical solutions for industry, healthcare, sustainability and mobility.Prime Minister participates in Vivatech 2026
June 18th, 06:00 pm
As India and France are celebrating 2026 as the Year of Innovation, PM Modi and French President Emmanuel Macron participated in VivaTech 2026 in Paris. Addressing a gathering, PM Modi highlighted India’s vision for a human-centric AI and noted that technology had enabled transformative changes in India. Both leaders interacted with Indian start-ups and innovators displaying frontier technologies and practical solutions for industry, healthcare, sustainability and mobility.પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર મંત્રણા કરી
June 14th, 08:37 pm
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. તેમણે તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની ઉત્કૃષ્ટ વૃદ્ધિ અને ઊંડાણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંરક્ષણ પ્લેટફોર્મ્સ તેમજ અદ્યતન ટેકનોલોજીના સહ-ડિઝાઇન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને વધુ તીવ્ર બનાવવા સંમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગના સમૃદ્ધ વારસાની નોંધ લીધી હતી અને માનવ સંચાલિત સ્પેસફ્લાઇટ અને સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના સહયોગને વિસ્તારવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. નાગરિક પરમાણુ ઊર્જામાં, તેમણે નોંધ્યું હતું કે ભારતનો શાંતિ એક્ટ સહયોગ માટે નવી તકો ઊભી કરે છે, જેમાં નાના અને અદ્યતન મોડ્યુલર રિએક્ટર્સનો સમાવેશ થાય છે.ફ્રાન્સમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 04:36 pm
એક એવું ભારત, જે સોલ્યુશન્સનું કન્ઝ્યુમર નહીં પરંતુ સોલ્યુશન્સનું કન્ટ્રીબ્યુટર બનીને ઉભરી રહ્યું છે. અહીં કોઈ એઆઈ (AI) થી ગામડાઓનું જીવન બદલવા માટે કામ કરી રહ્યું છે, તો કોઈ ખેડૂતોની મદદ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક યુવાનો સ્માર્ટ સિટીઝ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને નવા મટિરિયલ્સથી ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. કોઈ ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેકનોલોજીસથી એક સસ્ટેનેબલ ફ્યુચર સુનિશ્ચિત કરી રહ્યું છે. અને કેટલાક સ્ટાર્ટ-અપ્સ સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ વિકસિત કરી રહ્યા છે.પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ 2026માં ભાગ લીધો (14 જૂન, 2026)
June 14th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને આજે સંયુક્ત રીતે નીસ (Nice)ના પેલેસ ડેસ એક્સપોઝિશન્સ (Palais des Expositions) ખાતે ''ભારત ઇનોવેટ્સ 2026'' નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમ 'ભારત ઇનોવેટ્સ', ભારતના ડીપ-ટેક સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેટર્સ, સંશોધકો અને રોકાણકારોને વૈશ્વિક ઇનોવેશન ફંડ્સ અને વૈશ્વિક પદચિહ્ન (ફૂટપ્રિન્ટ) સાથે એકસાથે લાવે છે. તે વૈશ્વિક મહત્વના 13 કટોકટીના તકનીકી સ્તંભો (ક્રિટિકલ ટેક્નોલોજી પિલર્સ) પર 120 પથદર્શક (પાથબ્રેકિંગ) સ્ટાર્ટ-અપ્સ અને 20 થી વધુ ઉત્કૃષ્ટતા સંસ્થાઓ (ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ એક્સેલન્સ) ને પ્રદર્શિત કરીને વૈશ્વિક મંચ પર ભારતની અગ્રણી ડીપ ટેકનોલોજીને રજૂ કરે છે. વિશ્વભરમાંથી 350 થી વધુ ટોચના રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.પ્રધાનમંત્રીએ ખેડૂતોના કલ્યાણ, આધુનિક કૃષિ સુવિધાઓ અને કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો
June 11th, 04:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણા ખેડૂત ભાઈ-બહેનો દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને સમૃદ્ધિના આધારસ્તંભ છે અને સરકાર તેમના જીવનને વધુને વધુ સરળ બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. તેમણે નોંધ્યું હતું કે પીએમ-કિસાન સન્માન નિધિ અને ફસલ બીમા યોજના જેવી પહેલો તેમની આવક સુરક્ષિત કરવાની સાથે કૃષિને સશક્ત બનાવી રહી છે, જ્યારે પીએમ-કુસુમ (PM-KUSUM) યોજના ખેતી માટે સરળતાથી સૌર ઊર્જા ઉપલબ્ધ કરાવી રહી છે, જેનાથી ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.પ્રધાનમંત્રીએ સરકારના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત ગણાવ્યા
June 09th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકારના છેલ્લા 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી, યુવાનો, મહિલાઓ અને ખેડૂત ભાઈ-બહેનોને સશક્ત બનાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 07:20 pm
તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ અને નાગરિકોના મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જનમેદનીની ભારે ઉપસ્થિતિ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમની અગાઉની મુલાકાતને યાદ કરતા તેમણે નોંધ્યું કે કેવી રીતે તેમનું અગાઉનું અવલોકન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે, અને આ પ્રદેશ હવે દેશના વિવિધ અને જીવંત સારનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “દમણ મિની ઈન્ડિયાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે, જ્યાં વિવિધ પ્રદેશોના લોકોનું નિવાસસ્થાન સમગ્ર દેશની સુંદર ઝલક પૂરી પાડે છે.”વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને મળ્યા
June 04th, 09:50 pm
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સુશ્રી ડેલ્સી રોડ્રિગ્ઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.મ્યાનમારના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમાર સંયુક્ત નિવેદન
June 01st, 07:16 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના રાષ્ટ્રપતિ મહામહિમ યુ મિન આંગ હ્લાઈંગે 30 મે થી 3 જૂન 2026 દરમિયાન ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી.'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી
May 31st, 11:30 am
મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.સાયપ્રસ રિપબ્લિકના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
May 22nd, 01:00 pm
ભારત અને સાયપ્રસની મિત્રતા મજબૂત પણ છે અને ભવિષ્યવાદી (ફ્યુચરિસ્ટિક) પણ છે. લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારો વિશ્વાસ, આપણી ભાગીદારીનો આધાર છે. આપણે તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરીએ છીએ. ભારત આ સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આગળ પણ રહેશે.FAOના એગ્રીકોલા મેડલ માટે પ્રધાનમંત્રીનું સ્વીકૃતિ ભાષણ
May 20th, 11:00 pm
અમારા શાનદાર સ્વાગત અને ‘એગ્રી-કોલા મેડલ’ (Agricola Medal)થી સન્માનિત કરવા માટે હું FAOના ડાયરેક્ટર જનરલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત પ્રત્યે તેમના મિત્રતાભર્યા શબ્દો અને FAO માં તેમના વર્ષોના યોગદાન માટે હું તેમનું અભિનંદન કરું છું.પ્રધાનમંત્રીએ રોમમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) પાસેથી એગ્રિકોલા મેડલ સ્વીકાર્યો
May 20th, 10:55 pm
પ્રધાનમંત્રીએ FAOના મહાનિદેશક ડૉ. ક્યુ ડોંગ્યુ પાસેથી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. તેમણે આ સન્માન ભારતના ખેડૂતો અને ભારતીય કૃષિ વૈજ્ઞાનિક સમુદાયને સમર્પિત કર્યું હતું, જેઓ ભારતીયો અને વિશ્વભરના લોકો માટે ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે અથાક કાર્ય કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે આ માન્યતા માનવ કલ્યાણ, ખાદ્ય સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને અંજલિ સમાન છે. ભારતમાં કૃષિ જીવનની કેન્દ્રીયતા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ એ ધરતી માતા અને ભારતના લોકો વચ્ચેનો એક પવિત્ર સંબંધ છે.