પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

November 11th, 09:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક અદભૂત વ્યક્તિ અને બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ તરીકે તેમને યાદ કરીને, શ્રી મોદીએ સમૃદ્ધ, મજબૂત અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય તેવા ભારતના તેમના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

પ્રધાનમંત્રીએ આચાર્ય જેબી કૃપાલાનીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

November 11th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય જે.બી. કૃપાલાનીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપાલાનીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી

November 11th, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય કૃપાલાનીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ બંધારણ સભાની ઐતિહાસિક પ્રથમ બેઠકના 75 વર્ષ પૂરા થતાં તેના પ્રતિષ્ઠિત દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપી

December 09th, 12:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંધારણ સભાની ઐતિહાસિક પ્રથમ બેઠકના 75 વર્ષ પૂરા થતાં તેના પ્રતિષ્ઠિત દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાનીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

November 11th, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાનીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે. બી. ક્રિપલાણીને તેઓની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી

November 11th, 10:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે. બી. ક્રિપલાણીને તેઓની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી.

પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપલાનીને તેમની જ્ન્મ જયંતીએ યાદ કર્યા

November 11th, 03:14 pm

The Prime Minister, Shri Narendra Modi has remembered Acharya Kripalani, on his birth anniversary. Remembering Acharya Kripalani, an inspiring personality who worked for the well-being of the poor and marginalised, on his birth anniversary, the Prime Minister said.