પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાન માટે ડોકટરો, નર્સો અને આરોગ્ય સંભાળ કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી
January 16th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાનના 1 વર્ષ પૂરા થવા પર રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને સલામ કરી છે. પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાન માટે ડોકટરો, નર્સો અને આરોગ્ય સંભાળ કર્મીઓની ભૂમિકાની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના રસીકરણ કાર્યક્રમે કોવિડ-19 સામેની લડાઈમાં મોટી તાકાત ઉમેરી છે.