140 કરોડ ભારતીયોના આશીર્વાદ અને સામૂહિક ભાગીદારીથી પ્રેરિત, ભારતે સુશાસન અને પરિવર્તન પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ ક્ષેત્રોમાં ઝડપી બદલાવ જોયા છે: પ્રધાનમંત્રી

June 09th, 09:40 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NDA સરકારના શાસનકાળમાં છેલ્લા અગિયાર વર્ષોમાં ભારતમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો છે.